WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 – ધોરણ 10 અને 12 પાસ નોકરીની સુવર્ણ તક

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022:રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર સંચાલિત,મદદનીશ નિયામક રોજગાર ની કચેરી/આર.વી ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ,ચાંદખેડા ના સયુંકત ઉપક્રમે આયોજિત મહારોજગાર ભરતી મેળો તારીખ 13/09/2022 ના સવારે 10:00 કલાકે અમદાવાદ ખાતે યોજાશે.આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ ,ડિપ્લોમા, બી.ઇ,બી.ટેક ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ભાગ લઈ શકશે.શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર માટે ભરતી મેળામાં ભાગ લેવો નિઃશુલ્ક છે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

Table of Contents

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

આઈ.ટી.આઈ,ચાંદખેડા ખાતે આ મહારોજગાર ભરતી મેળો યોજાશે.આ રોજગાર ભરતી મેળામાં 20 થી વધારે કંપની ઓ ઇન્ટરવ્યૂ લેવા માટે હાજર રહેશે.જે ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તે તારીખ 13 સપ્ટેમ્બર 2022 ના સવારે 10:00 કલાકે રૂબરૂ ઉપસ્થિત રહેશે.અમદાવાદ ખાતે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા હોય તે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે.

આ પણ વાંચો:10 મિનિટમાં ઘરે બેઠા મેળવો નવું પાનકાર્ડ – ઓનલાઈન ફોર્મ ભરો

કચેરીનું નામરોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ભરતીમેળા ની તારીખ13/09/2022
સમયસવારે 10:00 કલાકે
ભરતીમેળાનું સ્થળઆઈ.ટી.આઈ,ચાંદખેડા,અમદાવાદ
લાયકાત10 પાસ,12 પાસ
ઓફિશિયલ વેબસાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

ધોરણ 10 પાસ,12 પાસ અને બીજી લાયકાત ધરાવતા ઉમેદવાર માટે આ નોકરીની સુવર્ણ તક છે.રોજગાર ભરતી મેળો અમદાવાદ, આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે.

આ પણ વાંચો:ગુજરાત મફત પ્લોટ યોજના નું ફોર્મ ડાઉનલોડ કરો

રોજગાર ભરતી મેળો અમદાવાદ શૈક્ષણિક લાયકાત

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,આઈ.ટી.આઈ પાસ,ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા,બી.ઇ અને બી.ટેક ની લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

આ પણ વાંચો:SBI માં 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી

અમદાવાદ રોજગાર ભરતી મેળો વય મર્યાદા

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવેલી છે,તમામ માહિતી માટે જાહેરાત વાંચો.

આ પણ વાંચો:બ્રહ્માસ્ત્ર મુવી ડાઉનલોડ કેવી રીતે કરવી તેની તમામ માહિતી

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 અરજી પક્રિયા

અમદાવાદ રોજગાર ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવાર પોતાની ડીગ્રી મુજબ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને તા.13 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ, ચાંદખેડા ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ પણ વાંચો:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 5043 જગ્યાઓ માટે ભરતી

અમદાવાદ ભરતી મેળા નું સ્થળ અને તારીખ

આઈ.ટી.આઈ ચાંદખેડા, વ્રજ ટેનામેન્ટ ની સામે, આઈ.ઓ.સી રોડ, ચાંદખેડા, અમદાવાદ

તારીખ:13 સપ્ટેમ્બર 2022, સવારે 10 કલાકે

આ પણ વાંચો:ધોરણ 12 પાસ માટે CISF માં હેડ કોન્સ્ટેબલ ની 540 જગ્યાઓ માટે ભરતી

અમદાવાદ રોજગાર ભરતી મેળો સિલેક્શન પ્રોસેસ

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવાર નું પર્સનલ ઇન્ટરવ્યૂ લઈને ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે.

આ પણ વાંચો:NABARD ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

અમદાવાદ રોજગાર ભરતી મેળો FAQ

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન કઈ તારીખે કરવામાં આવ્યું છે?

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન 13 સપ્ટેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું છે.

અમદાવાદ રોજગાર ભરતી મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે?

ગુજરાત તાલીમ રોજગાર ની કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in છે.

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ