WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023: કુલ 108 જગ્યાઓ,ઓનલાઈન ફોર્મ ભરો

દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023: દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રેન્ટીસ ની વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને ઓનલાઈન અરજી કરી શકશે. દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કુલ 108 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023

દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023

દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ટ્રેડ એપ્રેન્ટીસ, ડિપ્લોમા એપ્રેન્ટીસ અને બીજી વિવિધ એપ્રેન્ટીસ ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી તારીખ 20 ફેબ્રુઆરી 2023 સુધી કરી શકાશે.

સંસ્થાનું નામદિન દયાળ પોર્ટ ટ્રસ્ટ
જગ્યાનું નામટ્રેડ એપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ108
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનગુજરાત
ઓફિશિયલ વેબસાઈટwww.deendayalport.gov.in

કંડલા પોર્ટ ટ્રસ્ટ ભરતી 2023

ટ્રેડ નું નામકુલ જગ્યાઓ
ટ્રેડ એપ્રેન્ટીસ37
ડિપ્લોમા એપ્રેન્ટીસ28
ડીગ્રી એન્જીનીયરીંગ એપ્રેન્ટીસ28
નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ 15

શૈક્ષણિક લાયકાત

ટ્રેડ નું નામલાયકાત
ટ્રેડ એપ્રેન્ટીસITI
ડિપ્લોમા એપ્રેન્ટીસડિપ્લોમા
ડીગ્રી એન્જીનીયરીંગ એપ્રેન્ટીસડીગ્રી એન્જીનીયરીંગ
નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ B.com, BBA, B.sc, BA

ઉંમર મર્યાદા

ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર ની મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉમેદવાર ને ઉંમરમાં છુટછાટ આપવામાં આવશે.

દિન દયાળ પોર્ટ ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 20 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઓફિશિયલ નોટિફિકેશનRead Here
ઓનલાઈન અરજી કરવાClick Here
અન્ય નોકરીની માહિતી માટેVisit Now

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ