રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર સંચાલિત,મદદનીશ નિયામક રોજગાર ની કચેરી/આર.વી ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ,ચાંદખેડા ના સયુંકત ઉપક્રમે આયોજિત મહારોજગાર ભરતી મેળો
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 – ધોરણ 10 અને 12 પાસ નોકરીની સુવર્ણ તક
પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવેલી છે,તમામ માહિતી માટે જાહેરાત વાંચો.
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 અરજી પક્રિયા
અમદાવાદ રોજગાર ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવાર પોતાની ડીગ્રી મુજબ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને તા.13 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ, ચાંદખેડા ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.